PMGKAY હેઠળ મફત અનાજ પર મોટો નિર્ણય! ચોખામાં પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયા બંધ – PMGKAY Latest Decision
PMGKAY Latest Decision: દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. સરકારની મફત અનાજ યોજના Pradhan Mantri Garib Kalyan Anna Yojana હેઠળ વિતરણ થતા ચોખામાં પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયા અંગે મોટો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અગાઉ કુપોષણ સામે લડવા માટે ફોર્ટિફાઈડ ચોખા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા … Read more