યાત્રીઓ માટે ખુશખબર! AI મોનિટરિંગથી ટ્રેનોમાં વધશે સ્વચ્છ અને સુરક્ષિત – Railway Security System
Railway Security System: ભારતીય રેલવે મુસાફરો માટે મોટી ખુશખબર છે. હવે ટ્રેનોમાં સ્વચ્છતા અને સુરક્ષા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. Indian Railways દ્વારા કોચમાં કેમેરા, સેન્સર અને રિયલ-ટાઈમ ડેટા એનાલિસિસ દ્વારા સફાઈ અને સુરક્ષા પર નજર રાખવાની પહેલ કરવામાં આવી રહી છે. AI મોનિટરિંગ કેવી રીતે કામ … Read more