બેંક લોકરમાં સોના-ચાંદીના દાગીના ગુમ થાય તો કેટલો વળતર મળશે? જાણો તમામ નિયમો અને હક્ક – RBI Locker Guidelines

RBI Locker Guidelines

RBI Locker Guidelines: ઘણા લોકો સોના-ચાંદીના દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખવા માટે બેંક લોકર સુવિધાનો ઉપયોગ કરે છે. પરંતુ જો બેંક લોકરમાંથી દાગીના ગુમ થાય, ચોરી થાય અથવા આગ જેવી ઘટનાથી નુકસાન થાય તો ગ્રાહકને કેટલું વળતર મળે? આ પ્રશ્ન ઘણાને સતાવે છે. આ અંગે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે અને ગ્રાહકોને તેમના હક્ક … Read more