PMGKAY હેઠળ મફત અનાજ પર મોટો નિર્ણય! ચોખામાં પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયા બંધ – PMGKAY Latest Decision

PMGKAY Latest Decision

PMGKAY Latest Decision: દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. સરકારની મફત અનાજ યોજના Pradhan Mantri Garib Kalyan Anna Yojana હેઠળ વિતરણ થતા ચોખામાં પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયા અંગે મોટો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અગાઉ કુપોષણ સામે લડવા માટે ફોર્ટિફાઈડ ચોખા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા … Read more

હવે કતારમાંથી મુક્તિ! સરકાર આપશે ત્રણ મહિનાનું રાશન એક સાથે – Free Ration Schem

Free Ration Schem

Free Ration Schem: રાશન મેળવવા માટે દર મહિને દુકાન પર જવું ઘણા પરિવારો માટે મુશ્કેલ બની શકે છે, ખાસ કરીને ગ્રામિણ અને દૂરદરાજ વિસ્તારોમાં. હવે કેટલીક જગ્યાએ એવી વ્યવસ્થા અંગે ચર્ચા ચાલી રહી છે કે પાત્ર લાભાર્થીઓને ત્રણ મહિનાનું રાશન એકસાથે આપવામાં આવશે. આ પગલાથી સમય બચશે અને વારંવાર કતારમાં ઊભા રહેવાની તકલીફ ઘટી શકે … Read more